Latest
-
ભારતમાંથી મેચો ખસેડવાની બાંગ્લાદેશની માંગ ICCએ ફગાવી
ટી20 વર્લ્ડ કપ 2026 શરૂ થવામાં હવે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે. જો કે અત્યાર સુધી બાંગ્લાદેશ વિવાદનો ઉકેલ આવ્યો નથી. IPL માંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને બહાર કરવાનાં નિર્ણય બાદ BCB એટલે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ICC પાસે માંગણી કરી હતી કે, 2026 ટી 20 વર્લ્ડ કપની તેની મેચ ભારતના બદલે
Trending
Archives
-
ભારતમાંથી મેચો ખસેડવાની બાંગ્લાદેશની માંગ ICCએ ફગાવી
ટી20 વર્લ્ડ કપ 2026 શરૂ થવામાં હવે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે. જો કે અત્યાર સુધી બાંગ્લાદેશ વિવાદનો ઉકેલ આવ્યો નથી. IPL માંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને બહાર કરવાનાં નિર્ણય બાદ BCB એટલે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ICC પાસે માંગણી કરી હતી કે, 2026 ટી 20 વર્લ્ડ કપની તેની મેચ ભારતના બદલે…
-
યુક્રેનમાં રશિયાના ભીષણ મિસાઈલ-ડ્રોન હુમલા
રશિયાએ નવા વર્ષની શરૂઆતમાં જ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો છે. રશિયાએ કરેલા હુમલામાં અત્યાર સુધી ચારેક લોકોએ જીવ ગુમાવ્યાના અહેવાલ છે. આ હુમલાને કારણે અનેક શહેરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આ કારણસર કડકડતી ઠંડીમાં હીટિંગ (ગરમી)ની સુવિધા બંધ થઈ જતા લાખો લાખો લોકો નાગરિકોની હાલત કફોડી બની…
-
એપલે AI માટે ગૂગલ જેમિની સાથે ભાગીદારી કરી
એપલ અને ગૂગલ વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને સમજૂતી થઈ છે. જેના હેઠળ હવે એપલના AI ફાઉન્ડેશન મોડલ્સ ગૂગલના જેમિની AI મોડેલ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તૈયાર કરવામાં આવશે. ગૂગલ જેમિની મોડેલ એપલના નવા સિરી (Siri) અને એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સને વધુ સારા બનાવશે. ગૂગલે X પર પોસ્ટ કરીને આ ભાગીદારીની જાહેરાત કરી છે. ગૂગલે કહ્યું કે…
-
સેન્સેક્સ 250 પોઈન્ટ ઘટીને 83,628 પર બંધ થયો
શેરબજારમાં આજે એટલે કે 13 જાન્યુઆરીએ ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 250 પોઈન્ટ ઘટીને 83,628 ના સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટીમાં પણ 58 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. તે 25,732 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં ઘટાડો અને 10માં તેજી જોવા મળી. ફાર્મા, રિયલ્ટી, ઓટો અને FMCG શેરોમાં વેચવાલી જોવા મળી. જ્યારે મેટલ, IT અને…
-
APSEZ-મુન્દ્રા પોર્ટને ડિસેમ્બર 2025 માં નવા ઓપરેશનલ રેકોર્ડ્સ અને પ્રતિષ્ઠિત પુરસ્કારો એનાયત થયા
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) દ્વારા સંચાલિત મુન્દ્રા બંદરે ડિસેમ્બર 2025માં અસાધારણ પરિણામો હાંસલ કર્યા છે. ગત ડિસેમ્બરમાં મુંદ્રા પોર્ટે અનેક ઓપરેશનલ રેકોર્ડસ તોડ્યા અને રાષ્ટ્રીયસ્તરે પ્રશંસા પ્રાપ્ત કરી. મુંદ્રા બંદરના LPG ટર્મિનલે 208,104 મેટ્રિક ટન (MT) ની આયાત અને 194,303 MT ની ડિસ્પેચ નોંધાવી છે. આ ઉત્કૃષ્ટ કામગીરી ભારતની ઊર્જા પુરવઠા શૃંખલામાં…
-
રક્ષિતભાઈનું ગ્રામજનોને કંપની જોડે પ્રત્યક્ષ જોડાવા આહ્વાન, કંપની ગામના વિકાસમાટે કટિબદ્ધ
અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છ કોપરના સી.ઇ.આર બજેટ હેઠળ નવીનાળ ગામમાં ગ્રામ વિકાસ સમિતિ-નવીનાળના સહયોગ થકી કમ્યુનિટિ ઇન્ફ્રાસ્ટ્રકચર શેડનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જૈન મહાજન વાડી, નવીનાળ ખાતે યોજવામાં આવ્યો હતો જેમા અદાણી પોર્ટસના એકઝીક્યુટિવ ડાયરેક્ટરશ્રી રક્ષિતભાઈ શાહનું ઢોલ, શરણાઈ અને ફૂલ વર્ષા કરી સ્વાગત કર્યું હતું, ગ્રામજનોએ વરઘોડો કાઢી સામૈયું કર્યું જેમાં…
-
કરણ અદાણીએ રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત 2026માં સંબોધન કર્યું
ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલજી,માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજી,પ્રતિષ્ઠિત મંત્રીશ્રીઓ, વૈશ્વિક ઉદ્યોગપતિઓ, ભારત અને વિશ્વભરમાંથી પધારેલા મિત્રો, બહેનો અને ભાઇઓ આદરણિય પ્રધાનમંત્રીશ્રી, આપના નેતૃત્વ હેઠળ, ભારતમાં ફક્ત કદમાં જ નહીં પરંતુ આપણી માનસિકતામાં પણ મૂળભૂત પરિવર્તન આવ્યું છે. રાષ્ટ્રને લાંબા ગાળાનું વિચારવાનું, ઘોષણોઓને બદલે સંસ્થાઓનું નિર્માણ…
-
ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, 8 આતંકી કેમ્પ રડાર પર: આર્મી ચીફ
ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 15 જાન્યુઆરી ‘આર્મી ડે’ પહેલાં યોજાયેલી વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અને ચીન સહિત દેશની આંતરિક સુરક્ષા પર મહત્ત્વના નિવેદનો આપ્યા છે. 13 જાન્યુઆરીના રોજ માણેકશો સેન્ટર ખાતે આયોજિત આ કોન્ફરન્સમાં તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ઇન્ટરનેશનલ બોર્ડર(IB) અને લાઇન ઑફ કંટ્રોલ(LC) પર હાલમાં 8 જેટલા આતંકી કેમ્પ સક્રિય…
-
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી
ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં ફરી એકવાર અનિશ્ચિતતા જોવા મળી રહી છે. અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે મંગળવાર, 13 જાન્યુઆરી, 2026થી ટ્રેડ ડીલ પર ફરીથી વાટાઘાટો શરુ થવાની આશા વ્યક્ત કરી હતી, પરંતુ તાજેતરના અહેવાલો મુજબ ભારત અને અમેરિકા વચ્ચે આ અઠવાડિયે આવી કોઈ વાતચીત નિર્ધારિત નથી. વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમને…
-
કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, કોઈ એજન્સી કે કોન્ટ્રાક્ટર દ્વારા કરાર(કોન્ટ્રાક્ટ) પર રાખવામાં આવેલા કર્મચારીઓ સરકારી વિભાગો કે સંસ્થાઓના નિયમિત કર્મચારીઓ સાથે સમાનતાનો દાવો કરી શકે નહીં. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે આ મામલે અવલોકન કરતા જણાવ્યું કે, સરકારી નોકરી એ એક ‘જાહેર સંપત્તિ’ છે અને…







